(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : સમગ્ર ભારત સાથે ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિવસે-દિવસે ઘટી રહ્યું છે. તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ સપ્તાહ દરમિયાન કોરોનાના નવા કેસોમાં વિરામ રહ્યો છે. આજે ગુરુવારે પણ જિલ્લાના ચાર પૈકી એકપણ તાલુકામાં કોરોનાનો નવો એકેય દર્દી નોંધાયો નથી. આ વચ્ચે દ્વારકાના એક દર્દીને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યો છે. 24 કલાક દરમિયાન જિલ્લા આરોગ્ય વિભાગે કોરોનાના 629 ટેસ્ટ કર્યા હતા.
- Advertisement -
Trending Article
ખંભાળિયા એકલવાયું જીવન જીવતા રઘુવંશી આધેડે જિંદગી ટૂંકાવી
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં રહેતા અને અપરિણીત એવા એક લોહાણા આધેડે પોતાના ઘરે નીકળી ગયા બાદ ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લીધાનો બનાવ...
દ્વારકામાં 297માં વીરબાઈમાં આદર્શ લગ્ન સંપન્ન
માત્ર 1 રૂ.ટોકન લઈ લગ્નની નિઃશુલ્કપણે તમામ વ્યવસ્થા દ્વારકા : રઘુવંશી સોશિયલ ગ્રુપ અને જલારામ મંદિર દ્વારકા દ્વારા ૨૯૭માં વીરબાઈમાં આદર્શ લગ્નનું આયોજન કરવામાં આવ્યું...
દ્વારકા પંથકમાં વીસ આસામીઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
પોણા ખોખાની કિંમતી જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવીને બેઠેલા ઈસમો વિરુદ્ધ કાર્યવાહીથી ફફડાટ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા તાલુકામાં એક પરિવારની સંયુક્ત...