(રીશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકાના જલારામ મંદિરે ખાતે આજે પૂજ્ય જલારામ બાપાની ૧૪૧મી પુણ્યતિથિની શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવા આવી હતી. આજના દિવસે પૂ. જલારામ બાપાની અભિષેક પૂજા પ્રતાપભાઈ ધોકાઇ દ્વારા કરવામાં આવી હતી તેમજ સવારે ધ્વજા પૂજન યજમાન જલારામ મહિલા સત્સંગ મંડળની બહેનો દ્વારા થયેલ અને બપોરે સાધુનો ભંડારો તથા બ્રહ્મ ભોજન અને કુંવારકા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
- Advertisement -
Trending Article
ખંભાળિયાના વીજ કર્મીઓને બિભત્સ ગાળો કાઢી મારી નાખવાની ધમકી
ફરજમાં રૂકાવટ સબબ ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી ગામે રહેતા એક આસામીના ચડત વીજ બિલ સંદર્ભે વીજળીનું...
ભાણવડ તાલુકામાં વેલનેસ સેન્ટર ખાતે સગર્ભામાતાઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત દર મહિનાની 9 અને 24મી તારીખના રોજ આરોગ્ય કેન્દ્રો ખાતે સગર્ભા માતાઓ માટે નિદાન...
ખંભાળિયાના યુવાનને મારી નાખવાની ધમકી સબબ ત્રણ શખ્સો સામે ફરિયાદ
(કુંજન રાડિયા)ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના નવીફોટ ગામે રહેતા બાબુભાઈ આલાભાઈ પિંડારિયા નામના યુવાનને આ જ ગામના સંજય ખીમાભાઈ પિંડારિયા, કેસુર ખીમાભાઈ પિંડારિયા તથા કંટોલિયા...