જામ ખંભાલીયા: સ્વ. દામોદર જેઠાલાલ દત્તાણીના પુત્રી જલ્પાબેન દત્તાણી (વિજય હાઈસ્કૂલના શિક્ષક) (ઉ.વ. 57) તે દોલતરાય (ભીખુભાઈ), વિજયભાઈ (ટીનાભાઈ) લલિતાબેન દિનેશચંદ્ર ખીરા (ખંભાળિયા), નલીનીબેન નાગજીકુમાર લુક્કા (મુંબઈ) અને હંસાબેન અશોકકુમાર કોટેચા (પોરબંદર) ના બહેન તારીખ 27 ના રોજ અવસાન પામ્યા છે. સદ્દગતની પ્રાર્થનાસભા સોમવાર તા. 28 ના રોજ સાંજે ચાર થી સાડા ચાર અત્રે શ્રી જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયાના યુવાનને મારી નાખવાની ધમકી સબબ ત્રણ શખ્સો સામે ફરિયાદ
(કુંજન રાડિયા)ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના નવીફોટ ગામે રહેતા બાબુભાઈ આલાભાઈ પિંડારિયા નામના યુવાનને આ જ ગામના સંજય ખીમાભાઈ પિંડારિયા, કેસુર ખીમાભાઈ પિંડારિયા તથા કંટોલિયા...
ઓખાના યુવાનને વોટ્સએપ પર મારી નાખવાની ધમકી આપનારા શખ્સની શોધખોળ
(કુંજન રાડિયા)ખંભાળિયા : ઓખામાં રહેતા કેશુભા માલાભા માણેક નામના યુવાનને ગત તારીખ 28 મે 2021ના રોજ તેમના મોબાઈલ નંબર 98983555558 ઉપર 8866235019 નંબર પરથી...
ખંભાળિયા : ગરીબ કલ્યાણ મેળામાં 25 હજારથી વધુ લાભાર્થીઓને રૂ. 80 લાખથી વધુની સાધન-સહાયનું...
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલા માર્કેટીંગ યાર્ડ ખાતે આજરોજ શનિવારે સવારે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં...