ખંભાળિયા : ખંભાળિયાના રહીશ અને મૂળ લાંબા બંદર ગામના વતની એવા જયસુખભાઈ મોદીનો આજે જન્મદિવસ છે. ખંભાળિયા શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને અગ્રણી વેપારી જયસુખભાઈ મોદી વિશાળ મિત્રવર્તુળ ધરાવે છે. રઘુવંશી જ્ઞાતિની સંસ્થાઓ સાથે જુદાજુદા ક્ષેત્રોમાં કાર્યરત જયસુખભાઈ મોદી મીડિયા ક્ષેત્ર સાથે પણ સક્રિય રીતે સંકળાયેલા છે. આજરોજ જયસુખભાઈ મોદીને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 99257 73385 ઉપર શુભકામનાઓની વર્ષા થઈ રહી છે.
- Advertisement -
Trending Article
સલાયામાં રૂ.3 કરોડની કિંમતી જમીન પચાવી પાડવા સબબ સાત સામે ફરિયાદ
સલાયા મરીન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હો દાખલ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલી આશરે રૂપિયા ત્રણ કરોડ જેટલી બજાર...
ખંભાળિયામાં બે સગીર બહેનો પર દુષ્કર્મ સબબ યુવાન સામે ફરિયાદ
મદદગારી કરતા અન્ય બે શખ્સો સામે પણ ગુનો દર્જ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા માં રહેતી સગીર વયની તરુણી પર અહીંના એક યુવાને દુષ્કર્મ...
જામ રાવલના ગોરાણા ગામનો યુવાન યુક્રેનમાં ફસાયો
યુક્રેનના ખારાકી પ્રાંતમાં ફસાયેલા યુવાનને મદદ માટે ગુહાર લગાવી : પરિવારજનો ચિંતિત (રિશી રૂપારેલીયા)દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામનો યુવાન યુક્રેનના ખારાકી...