(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : નોર્થ ફ્રન્ટિયર રેલવેના કટિહાર સ્ટેશન પર ઓખા ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય બદલવામાં આવ્યો છે. 4 માર્ચથી ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનનો કટિહાર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય સાંજે 5:20/5:30 વાગ્યાના બદલે 5/17:10 નો કરવામાં આવ્યો છે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે તેમ રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફની એક યાદીમાં જણાવાયું છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં બે સગીર બહેનો પર દુષ્કર્મ સબબ યુવાન સામે ફરિયાદ
મદદગારી કરતા અન્ય બે શખ્સો સામે પણ ગુનો દર્જ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા માં રહેતી સગીર વયની તરુણી પર અહીંના એક યુવાને દુષ્કર્મ...
ખંભાળિયા નજીકનો હાઇવે ફુલડોલ પદયાત્રિકો માટે હાલાકીરૂપ
રોડના કામો પૂર્ણ કરવા અંગે તાકીદે પગલાં માટે તંત્રને રજૂઆત (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકા ખાતે આવેલા વિશ્વવિખ્યાત જગત મંદિરમાં કાળીયા ઠાકોરના સાનિધ્યમાં દર...
સલાયામાં રૂ.3 કરોડની કિંમતી જમીન પચાવી પાડવા સબબ સાત સામે ફરિયાદ
સલાયા મરીન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હો દાખલ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલી આશરે રૂપિયા ત્રણ કરોડ જેટલી બજાર...