(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે તથા ગઇકાલે કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. તમામ ચાર તાલુકાઓમાં કોરોનાવાયરસનો એકપણ સંક્રમિત દર્દી સામે આવ્યો નથી. આ વચ્ચે શનિવારે ભાણવડના એક દર્દીને ડિસ્ચાર્જ જાહેર કરવામાં આવ્યા છે. બે દિવસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ખંભાળિયા, દ્વારકા, કલ્યાણપુર અને ભાણવડ મળી, તમામ ચાર તાલુકામાં કુલ 560 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં રહેણાંકમાં રાંધણ ગેસના બાટલામાં વિસ્ફોટ: ત્રણ ઘવાયા
(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા - જામનગર ધોરીમાર્ગ પર આવેલી એક હોટલ પાછળના ભાગે રહેણાંક મકાનમાં રહેતા હોટલના કર્મચારીઓના મકાનમાં ઘરેલું ગેસ સિલિન્ડરમાં આજરોજ...
બજેટ ખોરવાયું ! દૂધ બાદ ખાદ્યતેલના ભાવમાં પણ ભડકો
તેલના ભાવો ઐતિહાસિક સપાટી પર પહોંચતા લોકો ચિંતિત (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : રશિયા અને યુક્રેન વચ્ચેના ચાલી રહેલા યુદ્ધના કારણે ખંભાળિયા સહિત સમગ્ર રાજ્યમાં...
ઓખા ખાતે કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને ‘સાગર પરિક્રમા-2022’ કાર્યક્રમ યોજાયો
પાકિસ્તાન દ્વારા બંદી બનાવાયેલ માછીમારોને સ્વદેશ પરત લાવવા જરૂરી કાર્યવાહી હાથ ધરાશે કાર્યક્રમ અંતર્ગત મત્સ્યોદ્યોગને લગતી વિવિધ યોજનાઓના ૨૨ લાભાર્થીઓને ૨૦ લાખથી વધુ રકમની સહાયનું...