જામ ખંભાળિયા: અહીંના જાણીતા વાલજી ખટાઉ (ઘી વાળા) ની પેઢીવાળા સ્વ. કાનજીભાઈ પોપટભાઈ બરછાના પુત્ર મનસુખલાલ (ઉ.વ. 85), તે મનોજભાઈ, જીજ્ઞેશભાઈ તથા નીતાબેન જયેશકુમાર સોમૈયા (રાજકોટ), ભાવનાબેન ચંદ્રેશકુમાર દત્તાણી (જામનગર) અને દિપાબેન અતુલકુમાર મોદી (રાજકોટ) ના પિતાશ્રી તેમજ જીત અને જતીનના દાદા તથા સ્વ. વનરાવનભાઈ અને સ્વ. ભગવાનજીભાઈ (રાજકોટ) ના નાના ભાઈ તથા સ્વ. ગુલાબભાઈ અને હરેશભાઈના મોટાભાઈ તેમજ સ્વ. નૌતમલાલ ડી. ભોજાણી (અમદાવાદ) ના જમાઈ ગુરૂવાર તારીખ 10 ના રોજ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી શુક્રવાર તારીખ 11 મી ના રોજ સાંજે પાંચથી સાડા પાંચ ભાઈઓ તથા બહેનો માટે અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
દ્વારકામાં મહિલા યોગ કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી
(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા યોગ કેન્દ્ર દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકા શહેરમાં ગઈકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની...
ખંભાળિયામાં ગુરુવાર અને શુક્રવારે વીજકાપ
(કુંજન રાડિયા) જામખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકામાં આવતીકાલ ગુરુવાર અને શુક્રવારે છ કલાકનો વીજકાપ મુકવામાં આવ્યો છે. ખંભાળિયા શહેર નજીક નેશનલ હાઈ-વે ઓથોરિટીના...
પેટ્રોલ-ડીઝલનો સપ્લાય બંધ કરી દેવા અંગે નયારા કંપનીનું નિવેદન જાહેર
ભાગીદારોને શિડ્યૂલ મુજબ ડીઝલ અને પેટ્રોલ બંને સપ્લાય કરતા આવ્યા છીએ અને ચાલુ રાખીશું : નયારા એનર્જી (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : સૌરાષ્ટ્રના સાતેય જિલ્લાને...