સુરજકરાડી ગ્રેન મરર્ચન્ટના પ્રમુખ મુકેશભાઈ હંસરાજભાઈ કાનાણીનું અવસાન

દ્વારકા : સુરજકરાડી નિવાસી મુકેશભાઈ હંસરાજભાઈ કાનાણી (ગાગાવાળા) (ઉ.વ. 60), તે કીર્તિબેનના પતિ તેમજ રમેશભાઈના નાના ભાઈ, પ્રભુદાસભાઈ, નરેન્દ્રભાઈ, હસમુખભાઈના મોટા ભાઈ તેમજ ઇન્દુબેન નિલેશકુમાર સામાણી (પોરબંદર), જોશનાબેન કિશોરભાઈ દતાણી (હાલ ખંભાળિયા)ના ભાઈ તેમજ અમૃતલાલ ગોરધનદાસ લાખાણી (પોરબંદર)ના જમાઈનું તા 23.3.2022 ને બુધવારના રોજ અવસાન પામેલ છે. સદગતનું ઉઠામણું તા 24.3.2022 ને ગુરુવાર ના રોજ સાંજે 4.30 થી 5.30 વાગ્યા સુધી આશાપુરા સોસાયટી ગાર્ડન, SBI સુરજકરાડીની પાછળ રાખેલ છે. સાસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે.