(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દર વર્ષે તા. 23 માર્ચના રોજ ઉજવાતા શહીદ દિવસ નિમિત્તે આ વખતે ગઈકાલે બુધવારે ખંભાળિયામાં મિલન ચાર રસ્તા વિસ્તારમાં આવેલા શહીદ ભગતસિંહ ચોક ખાતે ક્રાંતિ યુવા મંચ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ક્રાંતિ યુવા મંચનવ કાર્યકરોએ શહીદ વીર જવાનોને પુષ્પ વડે અંજલી અર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
- Advertisement -
Trending Article
ખંભાળિયામા સંભવત: યોજાનારા બાળ લગ્નને રોકવામાં આવ્યા
ચાઈલ્ડલાઈન અને અભયમ દ્વારા કાર્યવાહી કરાઈ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામા સંભવિત રીતે યોજાનારા બાળ લગ્નને રોકવામાં આવ્યા હતા. જેમાં ચાઈલ્ડ લાઈન અને અભયમ...
દ્વારકા તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધાનું હિરજીબાપા માધ્યમિક શાળામાં આયોજન
(રિશી રૂપારેલિયા) દ્વારકા : ખેલ મહાકુંભ અંતર્ગત દ્વારકા તાલુકા કક્ષાની સ્પર્ધાઓનું હિરજીબાપા માધ્યમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ 2022 અંતર્ગત દ્વારકા તાલુકા...
ખંભાળિયામાં મળી આવેલ મીઠાપુરના રહેવાસી વૃદ્ધના પુત્રીની શોધખોળ
(રિશી રૂપારેલિયા) દ્વારકા : ખંભાળિયામાં મળી આવેલ મીઠાપુરના રહેવાસી વૃદ્ધના પુત્રીની શોધખોળ કરવામાં આવી રહી છે. આશરે 80 વર્ષના વૃદ્ધ ગત રવિવારે તા. 20/03/2022 ના...