(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા સ્થિત જગતમંદિર તરફ જવાનાના રસ્તે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
દ્વારકામાં જગતમંદિર તરફ જતા માર્ગ પર અજાણ્યા કારણોસર અચાનક આગ લાગતાં ફાયર ટીમે સમયસર પહોંચી આગ ઓલવી નાખી હતી. જેમાં કોઈ જાનહાનિ થવા પામી નથી.