(કુંજન રાડિયા) જામ ખંભાળિયા: સ્વ. નટવરલાલ નારણદાસ પાબારીના (સલાયા વારા) પુત્ર મુકેશભાઈ પાબારી (જલારામ નોવેલ્ટીવાળા) (ઉ.વ. 61) તે દિલીપભાઈના મોટાભાઈ તેમજ નીરવ અને લખનના પિતાશ્રી તથા મીનાબેન દતાણી, ચેતનાબેન ગોકાણી અને વિભાબેન તન્નાના ભાઈ તેમજ નીવ અને અવધના દાદા તથા સ્વ. છગનલાલ જમનાદાસ બદિયાણીના જમાઈ શુક્રવાર તારીખ 25 મીના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી શનિવાર તારીખ 26 મીના રોજ સાંજે પાંચથી સાડા પાંચ અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં મળી આવેલ મીઠાપુરના રહેવાસી વૃદ્ધના પુત્રીની શોધખોળ
(રિશી રૂપારેલિયા) દ્વારકા : ખંભાળિયામાં મળી આવેલ મીઠાપુરના રહેવાસી વૃદ્ધના પુત્રીની શોધખોળ કરવામાં આવી રહી છે. આશરે 80 વર્ષના વૃદ્ધ ગત રવિવારે તા. 20/03/2022 ના...
ભાટિયામાં રખડતો ભટકતો શખ્સ ઝડપાયો
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે મેન ગેઈટ પાસેથી પોલીસે રાત્રિના દોઢ વાગ્યાના સમયે નંદાણા ગામે રહેતા રામશી મણીલાલ પરમાર નામના...
દ્વારકાનો વતની તરુણ ખેલ મહાકુંભની રસ્સા ખેંચ સ્પર્ધામાં ઝળક્યો
(રિશી રૂપારેલિયા)દ્વારકા : દ્વારકાનો વતની રોહન સુરેશભાઈ કણઝારિયા ખેલમહાકુંભમા "રસ્સા ખેંચ" સ્પર્ધામાં ઝળક્યો છે. ગત તા. 21/03/2022ના રોજ જામનગર જીલ્લા ખેલ મહાકુંભ "રસ્સા ખેંચ"મા રાજકુમાર...