(કુંજન રાડિયા)જામ ખંભાળિયા: મચ્છુ કઠિયા સઈ સુથાર સ્વ. પ્રાગજીભાઈ ઝીણાભાઈ જાખરીયાના ધર્મપત્ની જયાબેન (ઉ.વ. 91) તે સ્વ. નારણદાસ લાલજીભાઈ ધામેચાના બહેન તથા સ્વ. શૈલેષભાઈ , ભુપેન્દ્રભાઈ તેમજ સ્વ. ઇન્દુબેનના માતુશ્રી અને રાહુલભાઈ, ચિરાગભાઈ તેમજ માધવીના દાદી તા. 26 મી ના રોજ અવસાન પામ્યા છે. સદગત્તનું ઉઠમણું સોમવાર તા. 28 મી ના રોજ સાંજે ચાર થી સાડા ચાર અત્રે શ્રી જલારામ મંદિર ખાતે રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
દ્વારકાની આધેડ મહિલાનું સૌરાષ્ટ્ર મેલ ટ્રેન હડફેટે કમકમાટીભર્યું મોત
પોલીસે ઘટના અકસ્માત છે કે આપઘાત તે જાણવા તપાસ હાથ ધરી (રિશી રૂપારેલિયા) દ્વારકા : આજે સવારે 11:00 ઓખાથી ઉપડી મુંબઈ તરફ જતી સૌરાષ્ટ્ર મેલ...
ખંભાળિયાના રઘુવંશી પરિવાર દ્વારા કાલે રવિવારે બેઠકજીમાં માળા પહેરામણી ઉત્સવ
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના રઘુવંશી સદગૃહસ્થ પરિવાર દ્વારા આવતીકાલે બેઠકજીમાં ધર્મોત્સવ ઉજવાશે, ખંભાળિયાના અગ્રણી વેપારી અને પીઢ રઘુવંશી આગેવાન સ્વ. પ્રાણજીવનભાઈ હિંડોચા (ચનાશેઠ)...
ખંભાળિયાની સગીરાનુ અપહરણ કરનારા શખ્સની શોધખોળ
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા એક પરિવારની 16 વર્ષ 7 માસની વયની સગીર પુત્રીને આ જ ગામનો પ્રદીપ જેંતીલાલ...