જામ ખંભાળિયા : જયાબેન પ્રાગજીભાઈ જાખરીયાનું અવસાન

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા: મચ્છુ કઠિયા સઈ સુથાર સ્વ. પ્રાગજીભાઈ ઝીણાભાઈ જાખરીયાના ધર્મપત્ની જયાબેન (ઉ.વ. 91) તે સ્વ. નારણદાસ લાલજીભાઈ ધામેચાના બહેન તથા સ્વ. શૈલેષભાઈ , ભુપેન્દ્રભાઈ તેમજ સ્વ. ઇન્દુબેનના માતુશ્રી અને રાહુલભાઈ, ચિરાગભાઈ તેમજ માધવીના દાદી તા. 26 મી ના રોજ અવસાન પામ્યા છે. સદગત્તનું ઉઠમણું સોમવાર તા. 28 મી ના રોજ સાંજે ચાર થી સાડા ચાર અત્રે શ્રી જલારામ મંદિર ખાતે રાખવામાં આવેલ છે.