(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકાના રૂપેણ બંદર ખાતે રહેતા મલ્યા પલ્લી રામારાવ ઉર્ફે સતિષ વેંકટેશુ નામના 50 વર્ષના આધેડને રૂપેણ બંદર ખાતે દરિયામાં તબિયત લથડતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ અંગેની જાણ હારુન ફકીરાભાઈએ સ્થાનિક પોલીસને કરી છે.
- Advertisement -
Trending Article
જામ ખંભાળિયા : જયાબેન પ્રાગજીભાઈ જાખરીયાનું અવસાન
(કુંજન રાડિયા)જામ ખંભાળિયા: મચ્છુ કઠિયા સઈ સુથાર સ્વ. પ્રાગજીભાઈ ઝીણાભાઈ જાખરીયાના ધર્મપત્ની જયાબેન (ઉ.વ. 91) તે સ્વ. નારણદાસ લાલજીભાઈ ધામેચાના બહેન તથા સ્વ. શૈલેષભાઈ...
શીવરાજપુર બીચ ખાતે આવતીકાલે યોજાશે ભવ્ય કાર્યક્રમ “સાંસ્કૃતિક અમૃત યાત્રા”
125 કલાકારો દ્વારા અદભુત મલ્ટી મીડિયા શો પણ રજુ થશે (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : સમગ્ર દેશ જ્યારે આઝાદીની 75 મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે,...
દ્વારકાની આધેડ મહિલાનું સૌરાષ્ટ્ર મેલ ટ્રેન હડફેટે કમકમાટીભર્યું મોત
પોલીસે ઘટના અકસ્માત છે કે આપઘાત તે જાણવા તપાસ હાથ ધરી (રિશી રૂપારેલિયા) દ્વારકા : આજે સવારે 11:00 ઓખાથી ઉપડી મુંબઈ તરફ જતી સૌરાષ્ટ્ર મેલ...