ઓખા : તારાબેન ખીમજીભાઈ ગાંધીનું અવસાન

દ્વારકા : ઓખાના રઘુવંશી અગ્રગણ્ય વ્યાપારી સ્વ. ખીમજીભાઈ દામોદર ગાંધીના ધર્મપત્ની તારાબેન (ઉ.વ. ૮૨), તે જલારામ નોવેલ્ટી સ્ટોર, ઓખાવાળા હિતેશભાઈ તથા અલ્પેશભાઈ ગાંધી તથા ગીતાબેન દીનેશકુમાર બારાઈ (બરોડા), ઇલાબેન દીપકકુમાર કોટેચા (જામનગર) તથા આશાબેન ધર્મેન્દ્રકુમાર સોમૈયા (રાજકોટ)ના માતૃશ્રીનું તા.૩૧/૦૩/૨૦૨૨ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા મોસાળ પક્ષ (સ્વ. મણીલાલ દામોદર રાયઠઠા પરિવાર, દ્વારકા)ની સાદડી તા.૦૧/૦૪/૨૦૨૨ ના શુક્રવાર સાંજે ૦૫:૦૦ થી ૦૫:૩૦ સુધી ઉષેશ્વર મહાદેવ મંદિર, દાવડા હોલ, બજારલાઈન, ઓખા મુકામે રાખવામાં આવેલ છે.