દ્વારકા : ઓખાના રઘુવંશી અગ્રગણ્ય વ્યાપારી સ્વ. ખીમજીભાઈ દામોદર ગાંધીના ધર્મપત્ની તારાબેન (ઉ.વ. ૮૨), તે જલારામ નોવેલ્ટી સ્ટોર, ઓખાવાળા હિતેશભાઈ તથા અલ્પેશભાઈ ગાંધી તથા ગીતાબેન દીનેશકુમાર બારાઈ (બરોડા), ઇલાબેન દીપકકુમાર કોટેચા (જામનગર) તથા આશાબેન ધર્મેન્દ્રકુમાર સોમૈયા (રાજકોટ)ના માતૃશ્રીનું તા.૩૧/૦૩/૨૦૨૨ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા મોસાળ પક્ષ (સ્વ. મણીલાલ દામોદર રાયઠઠા પરિવાર, દ્વારકા)ની સાદડી તા.૦૧/૦૪/૨૦૨૨ ના શુક્રવાર સાંજે ૦૫:૦૦ થી ૦૫:૩૦ સુધી ઉષેશ્વર મહાદેવ મંદિર, દાવડા હોલ, બજારલાઈન, ઓખા મુકામે રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
મીઠાપુરની બાળા પર બે શખ્સો દ્વારા દુષ્કર્મ: મદદગારી કરવા સબબ મહિલા સામે પણ ગુનો
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ઓખા મંડળના મીઠાપુર પંથકમાં રહેતી સાત વર્ષીય એક બાળા પર દુષ્કર્મ ગુજારવા સબબ બે શખ્સો સામે તથા આ શખ્સોને મદદગારી...
ખંભાળિયામાં નવી પેન્શન યોજનાનો કર્મચારીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો
કાળીપટ્ટી બાંધી સૂત્રોચ્ચાર કરાયા (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં નવી પેન્શન યોજનાનો કર્મચારીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો અને કાળીપટ્ટી બાંધી સૂત્રોચ્ચાર કરાયા હતા. ગુજરાત રાજ્ય...
દ્વારકાના સોની વેપારીઓ સાથે તોતિંગ છેતરપિંડી: રૂ. 41.94 લાખનું સોનુ લઈને નાસી ગયેલા પરપ્રાંતિય...
રોકડ રકમ સહિત વ્યાપક છેતરપિંડી કરનારા શખ્સની શોધખોળ જામ ખંભાળિયા : દ્વારકા પંથકમાં રહેતા કેટલાક સોની વેપારીઓ સાથે છેલ્લા વર્ષોથી કારીગરીનું કામ કરી અને વિશ્વાસ...