ઓખામાં પ્રૌઢને હૃદયરોગનો જીવલેણ હુમલો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ઓખામાં પોર્ટ કોલોની વિસ્તારમાં રહેતા રમેશભાઈ નારણભાઈ કુરંગીયા નામના 56 વર્ષીય ખારવા પ્રૌઢને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ ઓખાના મનિષાબેન મનીષભાઈ ખારવાએ ઓખા મરીન પોલીસને કરી છે.