(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ઓખાના ડાલડા બંદર વિસ્તારમાં રહેતા અને મુળ મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના દાણુ ખાતેના રહીશ મનિયાભાઈ બાબુભાઈ દુબળા નામના 57 વર્ષના માછીમાર હળપતિ પ્રૌઢને ગત તારીખ 1 ના રોજ ડાલડા બંદર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ પાલઘર જિલ્લાના રહીશ હસન રવિયાભાઈ દુબળાએ ઓખા મરીન પોલીસને કરી છે.
- Advertisement -
Trending Article
દ્વારકા તથા જામનગર જિલ્લાના પોલીસ વડાની બદલી
દ્વારકાના નવા એસપી તરીકે નીતેશ પાંડે (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા 77 આઈ.પી.એસ. પોલીસ અધિકારીઓની સામૂહિક બદલીના ઓર્ડરો આજે થયા...
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ બેડામાં સામુહિક બદલીનો ગંજીફો ચીપાયો
41 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરતા જિલ્લા પોલીસ વડા (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના જુદાજુદા પોલીસ મથક તથા...
સતવારા યુવકને નગરપાલીકામાં ઈજનેરની નોકરીમાંથી છુટા કરવાના વિરોધમાં સમાજના આગેવાનોના ધરણાં
(રિશી રૂપારેલિયા) દ્વારકા : ભાણવડ નગરપાલીકામાં ઈજનેરની નોકરી કરતા સતવારા સમાજના દિકરાને ગેરકાયદેસર નોકરીમાંથી છૂટા કરવા સબબ ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. અને ધરણાં...