(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડાની મેઈન બજાર વિસ્તારમાંથી પોલીસે મધ્ય રાત્રીના સમયે અશોક મોહનભાઈ એન્દરીયા નામના ચાલીસ વર્ષના શખ્સને અંધારા લપાતો-છુપાતો દુકાનોના તાળા તપાસતો શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ 122 સી મુજબ ગુનો નોંધ્યો હતો.
- Advertisement -
Trending Article
જામનગર ડિસ્ટ્રીક્ટ બેંકમાં કરોડો રૂપિયાનું કૌભાંડ: સિનિયર ઓફિસર સહિતના કર્મચારીઓ સામે તોળાતા પગલાં
સી.આઈ.ડી. ક્રાઇમને તપાસ સોંપવા તજવીજ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : જામનગર ખાતે હેડ ઓફિસ ધરાવતી અને જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં કુલ...
જામ ખંભાળિયા નિવાસી હસમુખભાઈ હરજીવનભાઈ પાઉંનું અવસાન
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા: સ્વ. હરજીવનભાઈ વાલજીભાઈ પાઉં (લાંબા બંદર વાળા) ના પુત્ર હસમુખભાઈ (ઉ.વ. 49) તે સ્વ. જેંતીલાલભાઈના ભત્રીજા તેમજ દક્ષાબેન, સોનલબેન અને...
ખંભાળિયાના હોનહાર નૈતિક ઘાવડાનો આજે જન્મદિવસ
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકામાં રહેતા સ્વ. માનસંગ મુરુભાઈ ઘાવડાના પૌત્ર નૈતિક વનરાજ ઘાવડાનો આજે જન્મદિવસ છે. મમ્મી સીમાબેનના લાડકા પુત્ર નૈતિકને...