(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ મંગળવારે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ એકંદરે શાંતિપૂર્ણ રીતે લેવાઈ હતી. એચએસસીના સામાન્ય પ્રવાહના અંગ્રેજી વિષયમાં આજે કુલ 3796 વિદ્યાર્થિનીઓ પૈકી 3705 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 91 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. આ સાથે સામાન્ય પ્રવાહના ગુજરાતી વિષયના પેપરમાં 88 પૈકી ત્રણ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. જ્યારે સંસ્કૃત વિષયના તમામ 27 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા બે શખ્સો ઝડપાયા
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં જડેશ્વર સોસાયટી વિસ્તારમાં મેઘજી પેથરાજ છાત્રાલય પાછળ રહેતા જયંત ઉમેદલાલ માનસાતા અને ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા વિસ્તારમાં રહેતા ભગીરથસિંહ...
જામનગર ડિસ્ટ્રીક્ટ બેંકમાં કરોડો રૂપિયાનું કૌભાંડ: સિનિયર ઓફિસર સહિતના કર્મચારીઓ સામે તોળાતા પગલાં
સી.આઈ.ડી. ક્રાઇમને તપાસ સોંપવા તજવીજ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : જામનગર ખાતે હેડ ઓફિસ ધરાવતી અને જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં કુલ...
જામ ખંભાળિયા નિવાસી હસમુખભાઈ હરજીવનભાઈ પાઉંનું અવસાન
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા: સ્વ. હરજીવનભાઈ વાલજીભાઈ પાઉં (લાંબા બંદર વાળા) ના પુત્ર હસમુખભાઈ (ઉ.વ. 49) તે સ્વ. જેંતીલાલભાઈના ભત્રીજા તેમજ દક્ષાબેન, સોનલબેન અને...