(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકા નજીકના હાઈ-વે માર્ગ પર રેતવા પાડો વિસ્તારમાં રહેતા વંદનાબેન રામજીભાઈ પરમાર નામના 30 વર્ષના મહિલાએ પોતાના ઘર સામેની સાર્વજનિક જગ્યામાં પશુઓને પાણી પીવા માટેનો અવેડો (પીયાવો) બનાવ્યો હોય, આ પીયાવો વિક્રમ વેરશી ચાનપા અને ખેંગાર મંગા ચાનપા નામના શખ્સોએ ઘણ વડે તોડી પાડી અને નુકસાની કરતા અંગેની વંદનાબેન પરમારે ના પાડતા આ બન્ને શખ્સો તથા પાછળથી આવેલા હઠીયા ઉર્ફે હિમત ઘેલુભાઈ ચાનપા નામના ત્રણેય શખ્સોએ ફરિયાદી વંદનાબેન પરમારને જાણ મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 504, 506 (2), 427 તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.’
- Advertisement -
Trending Article
કલ્યાણપુર પંથકમાં મહિલા અને બાળ વિકાસ યોજના અંગેની માહિતીનો પ્રચાર-પ્રસાર કરાયો
( કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મહિલાઓ તેમજ બાળકો અંગેની સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી તથા પ્રચાર-પ્રસાર અંગેનો કાર્યક્રમ...
ખંભાળિયામાં સેવાભાવી લાલ પરિવાર દ્વારા સ્લમ વિસ્તારોમાં રસ-પુરીનું જમણ કરાવાયું
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : હાલાર પંથકના જાણીતા, સેવાભાવી અને દાતા સદગૃહસ્થ જામનગર નિવાસી દિપકભાઈ લાલ પરિવાર દ્વારા પૌત્રરત્ન રિયાનના અવતરણની ખુશાલીમાં ખંભાળિયા શહેરમાં...
ખંભાળિયાના આધેડે ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા એક હિન્દુ સંઘાર પ્રૌઢે ગતરાત્રે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો...