(કુંજન રાડિયા)જામ ખંભાળિયા: પરજીયા સોની ચુનીલાલ હિરજીભાઈ સાગર (મૂળ ભાણવડ વારા) ના પુત્ર રાજ (ઉ.વ. 26) તે હસુભાઈ , તુલસીભાઈ તેમજ જેન્તીભાઈના ભત્રીજા તથા રોહિતના મોટાભાઈ અને ભાવેશભાઈ પરેશભાઈ તેમજ સમીરભાઈ (કેનેડીવાળા)ના ભાણેજ તા. 8 ના રોજ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા સોમવાર તા. 11 મી ના રોજ સવારે 10.30 થી 11 ભાઈઓ તથા બહેનો માટે અત્રે શ્રી શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં જૂની પેન્શન યોજનાની માંગણી સાથે શિક્ષણવિદોના ધરણાં, ધારાસભ્યનો ટેકો સાંપડ્યો
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે જિલ્લા શૈક્ષણિક મહાસંઘના નેજા હેઠળ જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગ સાથે ચાલી...
ખંભાળિયામાં આવતીકાલે રામનવમીની થશે ભવ્ય ઉજવણી: તૈયારીઓને આખરી ઓપ અપાયો
શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે જામ ખંભાળિયા : હિન્દુઓના પવિત્ર પર્વ રામનવમીની આવતીકાલે રવિવારે સમગ્ર ખંભાળિયા પંથકમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે શોભાયાત્રા સહિતના વિવિધ...
કલ્યાણપુરના રાણ ગામે સામાન્ય બાબતે બઘડાટી બોલાવતા શખ્સ સામે ફરિયાદ
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા અને વાણંદકામનો વ્યવસાય કરતા મનુભાઈ જીવનભાઈ રાઠોડ નામના 45 વર્ષના યુવાનની દુકાને આ જ...