(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ભાણવડ તાલુકાના ગુંદલા ગામના વાડી વિસ્તારમાં રહેતા મેરામણભાઈ લખમણભાઈ ડાંગર નામના 50 વર્ષના આહીર આધેડની માનસિક પરિસ્થિતી સારી ન હોવાથી તેમણે તલમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં જૂની પેન્શન યોજનાની માંગણી સાથે શિક્ષણવિદોના ધરણાં, ધારાસભ્યનો ટેકો સાંપડ્યો
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે જિલ્લા શૈક્ષણિક મહાસંઘના નેજા હેઠળ જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગ સાથે ચાલી...
ખંભાળિયામાં આવતીકાલે રામનવમીની થશે ભવ્ય ઉજવણી: તૈયારીઓને આખરી ઓપ અપાયો
શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે જામ ખંભાળિયા : હિન્દુઓના પવિત્ર પર્વ રામનવમીની આવતીકાલે રવિવારે સમગ્ર ખંભાળિયા પંથકમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે શોભાયાત્રા સહિતના વિવિધ...
કલ્યાણપુરના રાણ ગામે સામાન્ય બાબતે બઘડાટી બોલાવતા શખ્સ સામે ફરિયાદ
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા અને વાણંદકામનો વ્યવસાય કરતા મનુભાઈ જીવનભાઈ રાઠોડ નામના 45 વર્ષના યુવાનની દુકાને આ જ...