(કુંજન રાડિયા)જામ ખંભાળિયા: બ્રહ્મક્ષત્રિય અતુલકુમાર દલપતરામ ભૂતના ધર્મપત્ની પ્રીતિબેન (ઉ.વ. 52), તે શ્રેયાબેન અમરકુમાર છાંટબાર તથા રિયાબેન અતુલકુમાર ભૂતના માતૃશ્રી તારીખ 11 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ગુરૂવાર તારીખ 14મી ના રોજ સાંજે સાડા પાંચથી છ ભાઈઓ તથા બહેનો માટે અત્રે દ્વારકા ગેઈટ ખાતે આવેલા બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ ભવન ખાતે રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયા બન્યું રામમય: ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા
શોભાયાત્રાને વ્યાપક આવકાર: તલવારબાજીના હેરતઅંગેજ કરતબો - (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : હિન્દુઓના પવિત્ર પર્વ રામનવમીની આજરોજ ખંભાળિયામાં ઉમંગ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી....
ખંભાળિયાના કેશોદના લશ્કરી જવાનનું ફરજ દરમિયાન અકસ્માતે ગોળી લાગતા મૃત્યુ
ખંભાળિયા પંથકમાં ભારે શોક: ગાર્ડ ઓફ ઓનર અપાયું (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા એક આહિર યુવાનનું...
ખંભાળિયાના આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : વિશ્વમાં સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતા રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિતે ખંભાળિયા શહેર ભાજપ અનુ. જાતિ...