(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ભાણવડ તાબેના મોરઝર ગામે રહેતા મનસુખભાઈ ત્રીકમભાઈ બગડા નામના આશરે 42 વર્ષના યુવાનની માનસિક અસ્વસ્થતા વચ્ચે તેમની બીમારીથી કંટાળીને તેમણે પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમને ભાણવડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે ઇમરજન્સી 108 વાનની મદદથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ કૌશિકભાઈ મનસુખભાઈ બગડાએ ભાણવડ પોલીસને કરી છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયાના બેહ ગામના મયાણી (ગઢવી) પરિવારના દ્વારે લગ્નનો રૂડો અવસર
(કુંજન રાડિયા) * ચિ. તેજલ - ચિ. દિનેશ * * ચિ. પુરી - ચિ. જીતુ * * ચિ. હાર્દિક - ચિ. રૂપલ * જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના...
પ્રેરણારૂપ પ્રવૃતિ: ખંભાળિયાના સોની વેપારી દ્વારા શોરૂમના આમંત્રણ પત્રિકા રૂપે ચકલી ઘર અપાયું
(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : નાનુ પરંતુ સૌને ગમતું પક્ષી ચકલી દરેક ઘર તથા ફળિયાની શાનરૂપ બની રહે છે. વિશ્વમાં લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને...
ખંભાળિયામાં ખાનગી ઓનલાઈન કંપનીને ચૂનો ચોપડનારા ત્રણ શખ્સો ઝડપાયા: મુદ્દામાલ કબજે
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના કેટલાક શખ્સો દ્વારા મીલીભગત કરીને ફ્લિપકાર્ટ કંપની દ્વારા ઓનલાઈન ચીજવસ્તુઓ મંગાવીને માલસામાન બદલી, ચીટીંગ કરનારા ત્રણ શખ્સો સામેની...