(કુંજન રાડિયા)જામ ખંભાળિયા: અમદાવાદ નિવાસી નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી અને જામ ખંભાળિયાના પૂર્વ મામલતદાર રજનીકાંતભાઈ સોમાભાઈ પટેલ (આર.એસ. પટેલ) તે શ્રવણભાઈ, પ્રણવભાઈ અને બંકિમભાઈના પિતાશ્રી તેમજ ઉમેશભાઈ સોમાભાઈ પટેલના ભાઈ તથા દેવાંશ અને દિયાનના દાદા ગુરૂવાર તારીખ 14 એપ્રિલના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું રવિવાર તારીખ 17 એપ્રિલના રોજ સર્વમંગલ હોલ, વિવેકાનંદ ચોક પાસે, મેમનગર, અમદાવાદ ખાતે સવારે 8 થી 11 દરમિયાન રાખવામાં આવ્યું છે. સાસરીપક્ષનું બેસણું પણ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખેલ છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયા પંથકમાં ફરસાણના ભાવમાં તોતિંગ વધારો: નગરજનોમાં ઉગ્ર રોષ
કડક પગલા લેવા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા તંત્રને રજૂઆત (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા પંથકમાં ફરસાણનું વેચાણ કરતા કેટલાક વિક્રેતાઓ દ્વારા નબળી ગુણવત્તા છતાં...
ખંભાળિયાના માળી ગામના જામ પરિવારના દ્વારે શરણાઈના સુર
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : શુભ વિવાહ * ચિ. જીતુ - ચિ. પુરી * * ચિ. દિનેશ - ચિ. તેજલ * ખંભાળિયા તાલુકાના માળી ગામના શ્રી સામરાભાઈ ધારાભાઈ...
દ્વારકા પંથકની સગીરાના પર વારંવાર દુષ્કર્મ ગુજારીને ગર્ભ રાખી દેતા પોલીસ ફરિયાદ
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકા તાલુકાની એક સગીર વયની યુવતીને ત્રણેક માસ પૂર્વે એક શખ્સ દ્વારા દુષ્કર્મ ગુજાર્યા બાદ આ સગીરાને ગર્ભ રહી...