(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામથી ભોગાત તરફ જતા રેલ્વે માર્ગ પર શનિવારે સાંજે આશરે સાડા ચારેક વાગ્યે ઓખાથી ભાવનગર તરફ જતી ટ્રેન હેઠળ કપાઈ જતા આશરે 35 વર્ષીય એક યુવકનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ યુવાન માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ બનતા રેલવે પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહને કલ્યાણપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
- Advertisement -
Trending Article
જામ ખંભાળીયામાં મારુતિ ધૂન મંડળ દ્વારા હનુમાન જયંતિ નિમિતે બટુકભોજન
(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયામાં મારુતિ ધૂન મંડળ દ્વારા હનુમાન જયંતિ નિમિતે બટુકભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જામ ખંભાળીયામાં 30 વર્ષથી દર...
ખંભાળિયા શહેરની દિવાલો પર કમળનું પેન્ટિંગ કરાયું
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા શહેર ભાજપ દ્વારા દરેક બુથમાં જુદી જુદી દિવાલો પર પાંચ કમળનું પેન્ટીગ કરાવવાનો પ્રારંભ અહીંના વોર્ડ નંબર 3...
ખંભાળિયામાં રેડક્રોસ સંસ્થા દ્વારા આવતીકાલે રક્તદાન કેમ્પનું આયોજન
(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ઉપક્રમે ગાયત્રી ગરબા મંડળના સહયોગથી આવતીકાલે રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું...