(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે રહેતા કાનાભાઈ વિરમભાઈ ગોરાણીયા નામના 22 વર્ષના યુવાનની વાડીએ આવી અને પોરબંદર ખાતે રહેતા શાંતીબેન દેવશીભાઈ ભોગેસર, વિશાલ રાજાભાઈ કુછડીયા, નોંઘણભાઈ બોખીરીયા અને કાનાભાઈ મેર નામના શખ્સે “અગાઉના મનદુઃખનું સમાધાન કરવું છે”- તેમ કહી ફરિયાદી કાનાભાઈ ગોરાણીયા તથા તેમના પત્ની માયાબેનને બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે મહિલા સહિત ચારેય સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધ્યો છે.
- Advertisement -
Trending Article
જામ ખંભાળિયા : હરેશભાઈ પરસોત્તમભાઈ રાડિયાનું અવસાન
(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : સ્વ. પરસોત્તમભાઈ ખીમજીભાઈ રાડિયાના પુત્ર હરેશભાઈ (ઉ.વ. 64) તે સ્વ. કીશોરભાઈ તથા વસંતબેન (વસીબેન)લાલજીભાઈ બદીયાણી (જામનગર), નલીનીબેન ધીરજલાલ લાખાણી (મુંબઈ),...
ખંભાળિયાના સલાયામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ મહિલાઓને સન્માનિત કરાયા
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સલાયા ભાજપ દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં બાળકો સાથે અન્ન્પ્રાશન અને બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી....
ટોક ઓફ ધ ટાઉન : હેલિકોપ્ટર લઈને જાનૈયાઓ સાથે કલ્યાણપુરમાં પરણવા પહોંચ્યા વરરાજા
કન્યા વિદાય બાદ જાન હેલિકોપ્ટરમાં જ ભાટિયા જવા રવાના થઈ તાલુકામાં પ્રથમ વખત હેલિકોપ્ટરથી જાન આવતા લોકોના ટોળા ઉમટ્યા (રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના ભાટિયામાં...