(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાબેના મોડપર (ગઢવારુ) ગામે આગામી શનિવાર તારીખ 23 ના રોજ રઘુવંશી જ્ઞાતીના સમસ્ત કોટેચા પરીવારમાં પુજાતા વિર વછરાજ ડાડાના મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સવારે નવ વાગ્યે યજ્ઞનો પ્રારંભ થશે. બપોરે એક વાગ્યે બીડુ હોમાયા બાદ સમૂહ પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ આયોજનમાં સમસ્ત કોટેચા પરિવારજનો ઉપસ્થિત રહેવા તથા આ અંગેની વધુ માહિતી માટે જયદીપભાઈ વી. કોટેચા (મો. 7285024384)નો સંપર્ક સાધવા વીર વાછરા દાદા દેવસ્થાન સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે.
- Advertisement -
Trending Article
દ્વારકામાં આહિર સમાજની વાડી ખાતે દંગલ મચાવતા જૂનાગઢના બે શખ્સો સામે ફરિયાદ
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકામાં ચરકલા રોડ પર આવેલી અખિલ ભારતીય આહીર સમાજની વાડી ખાતે રોકાવવા આવેલા જૂનાગઢના રહીશ અને બાંધકામના વ્યવસાય સાથે...
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના યુવાનને ફોન ઉપર મારી નાખવાની ધમકી આપતા બે શખ્સો સામે...
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે વાડી વિસ્તારમાં રહેતા આશાભાઈ અજુભાઈ રૂડાચ નામના 23 વર્ષના યુવાનને તેમના મોબાઈલ નંબર 93160 85050...
દ્વારકા નજીક મોટરકારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને જતો શખ્સ ઝડપાયો
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકા તાલુકાના કુરંગા ગામે રહેતા હિરેન ગોપાલભાઈ માવાણી નામના 27 વર્ષના યુવાનને સ્થાનિક પોલીસે રાત્રિના સમયે કુરંગા ગામના પાટીયા...