(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં આવેલા વેદ નવોદય એજ્યુકેશનના ઉપક્રમે તાજેતરમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના ટ્રસ્ટી પંકજભાઈ ભટ્ટ, ડૉક્ટર નીલેશભાઈ ચાવડા, ભાયાભાઈ વસરા, ગોવિંદભાઈ બોદર, માનસીબેન વરૂ, અશ્વિનભાઈ વ્યાસ, ડૉક્ટર વિજુબેન ચાવડા તેમજ પ્લે હાઉસના ટ્રસ્ટી હેતલબેન ભટ્ટ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન સમારોહ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહ્યો હતો.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાંથી દ્વારકાનો લેન્ડ ગ્રેબિંગનો નાસતો ફરતો આરોપી ઝડપાયો
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકા તાલુકામાં એક આસામી દ્વારા કથિત રીતે ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવા દ્વારકા તાલુકાના રામપરા વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે...
ખંભાળિયામાં જુગારની મોજ માણતા આઠ ઝડપાયા : 1.79 લાખનો મુદ્દામાલ કબજે
ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં દારૂ-જુગારની પ્રવૃત્તિ સાથે સામે કડક હાથે કામગીરી કરવા અંગે જિલ્લા પોલીસ વડા તથા ડીવાયએસપી દ્વારા આપવામાં આવેલી...
વિદ્યાર્થીઓને વ્યાપક હાલાકી વચ્ચે નિયમોનો ભંગ કરતી શાળા
ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના સંચાલકોની કથિત મનમાની સામે વાલીઓમાં ઉગ્ર રોષ : એ.બી.વી.પી. દ્વારા રામધૂન બોલાવી, ઉગ્ર રજૂઆતો કરાઈ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ...