(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા શહેર નજીકના 11 કે.વી. ગજાનન એચ.ટી. તથા 11 કે.વી. અશોક અર્બન ફીડર વિસ્તાર હેઠળ આવતા દાલમિયા એચ.ટી. જોડાણ, સંજયનગર, માર્કેટિંગ યાર્ડ, જે.કે.વી. નગર, અશોક ઉદ્યોગ નગર, વિગેરે વિસ્તારોમાં આવતીકાલે શુક્રવારે સવારે 8 થી 11 વાગ્યા સુધી હાઈ-વે રોડની કામગીરીમાં નડતરરૂપ વીજ લાઈનની જગ્યાફેર કરવાની કામગીરી થવાની હોવાથી ઉપરોક્ત વિસ્તારોનો વીજ પુરવઠો બંધ રહેવાનું પીજીવીસીએલ સૂત્રોની એક યાદીમાં જણાવાયું છે.
- Advertisement -
Trending Article
વડગામના ધારાસભ્યની ધરપકડના વિરોધમાં ખંભાળિયામાં આવેદન અપાયું: આંદોલનની ચીમકી
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની તાજેતરમાં આસામ પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડના ખંભાળિયા સહિત સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે....
જામ ખંભાળિયા : રીતેશકુમાર નલીનભાઈ રૂઘાણીનું અવસાન
વેપારી અગ્રણી કિશોરભાઈ દત્તાણીના જમાઈનું મુંબઈ ખાતે નિધન (કુંજન રાડિયા) જામ ખંભાળિયા: અહીંના વેપારી મંડળના પ્રમુખ તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ નરસિંહદાસ દત્તાણીના જમાઈ રીતેશકુમાર...
ખંભાળિયા પંથકમાં હડકાયા કૂતરાનો આતંક: દસને શિકાર બનાવ્યા
હોસ્પિટલમાં સીરમ રસીનો સ્ટોક ખલાસ: દર્દીઓને જામનગર ખસેડવા પડ્યા..!! - (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા પંથકમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા કૂતરાઓનો આતંક બેફામ...