(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામે રહેતી ખેતુબેન હરેશભાઈ ડાયાભાઈ પરમાર નામની 35 વર્ષીય પરિણીત યુવતીને તેના લગ્ન જીવન દરમિયાન જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બબરજર ગામે રહેતા તેના પતિ હરેશ ડાયાભાઈ પરમાર દ્વારા શારીરિક તથા માનસિક ત્રાસ ગુજારવામાં આવતાં આ બનાવ અંગે અહીંના મહિલા પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 498 (એ) તથા 323 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયા પંથકમાં હડકાયા કૂતરાનો આતંક: દસને શિકાર બનાવ્યા
હોસ્પિટલમાં સીરમ રસીનો સ્ટોક ખલાસ: દર્દીઓને જામનગર ખસેડવા પડ્યા..!! - (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા પંથકમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા કૂતરાઓનો આતંક બેફામ...
ખંભાળિયામાં આવતીકાલે ત્રણ કલાકનો વીજકાપ
(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા શહેર નજીકના 11 કે.વી. ગજાનન એચ.ટી. તથા 11 કે.વી. અશોક અર્બન ફીડર વિસ્તાર હેઠળ આવતા દાલમિયા એચ.ટી. જોડાણ, સંજયનગર,...
ખંભાળિયાના વિકાસ કાર્યો માટે સરકાર દ્વારા ફાળવાયા રૂ. 1.12 કરોડ
જિલ્લાની અન્ય ત્રણ પાલિકાઓને પણ રૂપિયા 50-50 લાખની ફાળવણી (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ગુજરાત સરકાર દ્વારા રાજ્યની જુદી-જુદી નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓ માટે વિકાસ કાર્યો...