જામ ખંભાળિયા : ખંભાળિયાની સેવા સંસ્થા એનિમલ કેર ગ્રુપ દ્વારા આવતીકાલે રવિવારે અત્રે સલાયા રોડ ઉપરના હરસિદ્ધિનગર વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ મંદિર ખાતે પક્ષીઓ માટે પાણીના કુંડા તથા માળાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. રવિવારે સાંજે 6 થી 8 દરમ્યાન પક્ષીઓ માટેના આ સેવા કાર્યમાં સહભાગી થઈ, લાભ લેવા એનિમલ કેર ગ્રુપના દેશુરભાઈ ધમા દ્વારા અપીલ કરવામાં આવી છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયાના વેપારીને આપેલો ચેક રિટર્ન થતાં મહિલાને સજા ફટકારતી અદાલત
(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના જાણીતા વેપારી નિખિલકુમાર કાંતિલાલ સોમૈયા પાસેથી અહીંના રહીશ દિપાલીબેન પ્રતિકભાઈ મપારાએ સંબંધના દાવે રૂ. દોઢ લાખની રકમ હાથ...
ખંભાળિયામાં કલ્યાણપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલનો આપઘાત: કારણ અકબંધ
ખોડીયાર મંદિરે રિવોલ્વર લમણે તાકીને જિંદગી ટૂંકાવી: અરેરાટી (રિશી રૂપારેલિયા,કુંજન રાડિયા) દ્વારકા : ખંભાળિયા નજીકના એક મંદિર ખાતે કલ્યાણપુરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસ...
ખંભાળિયામાં પટનાની ઇન્સ્ટિટયૂટના બોગસ સર્ટિફિકેટ પ્રકરણમાં ચાર આરોપીઓની ધરપકડ
રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરાઇ જામ ખંભાળિયા : ફિશિંગ અંગેના વ્યવસાયની ડિગ્રી માટેની પટણાની નેશનલ ઇન્લેન્ડ નેવિગેશન ઇન્સ્ટિટ્યૂટ નામની એક સંસ્થાના બનાવટી સર્ટીફિકેટ પ્રકરણના ચાર...