ખંભાળિયાના મુસ્લિમ બાળકોએ પવિત્ર રમજાનમાં રોજા રાખી ખુદાની બંદગી કરી

જામ ખંભાળિયા : ખંભાળિયામાં રહેતા મહંમદભાઈ શેખના બે પુત્રો તેહસીન રજા (ઉ.વ. 6) અને મનાન રજા (ઉ.વ. 7) તથા યાસીનભાઈ ઉમરભાઈ શેખની સાત વર્ષીય જુડવા પુત્રીઓ સબાહત અને સફાહતે પવિત્ર રમજાન માસમાં રોજા રાખી, ખુદાની બંદગી કરી હતી.