જામ ખંભાળિયા: અહીંના જાણીતા સુખનાથ ટ્રેડર્સ વાળા લુહાર સ્વ. હીરજીભાઈ મેઘજીભાઈ મકવાણાના પુત્ર પ્રકાશભાઈ (ઉ.વ. 54) તે હરેશભાઈ મકવાણા તથા જીતુભાઈ મકવાણાના ભાઈ મંગળવાર તારીખ 3 ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સદગતનું બેસણું ગુરૂવાર તારીખ 5 ના રોજ સાંજે 4 થી 6 અત્રે જડેશ્વર રોડ ઉપર આવેલા શ્રી સોનલ માતાજીના મંદિર ખાતે રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયાના લાલુકા ગામે હનુમાન મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના લાલુકા ગામે તાજેતરમાં નવનિર્મિત શ્રી હનુમાનજી મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. રવિવાર તારીખ 1 થી...
ઓખામંડળની સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજારવા સબબ પરિણીત શિક્ષકને આજીવન કેદની સજા
જામ ખંભાળિયા : ઓખા મંડળના મીઠાપુર ખાતેની એક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ઈમોસ્નલી પ્રભાવમાં લીધા બાદ ધમકાવીને વારંવાર દુષ્કર્મ આચરવા બદલ સ્થાનિક શિક્ષકને સેશન્સ...
ખંભાળિયામાં રેડક્રોસ સંસ્થા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
86 બોટલ રક્ત એકત્ર થયું જામ ખંભાળિયા : ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ગાયત્રી ગરબા મંડળ તથા રઘુવંશી મહિલા મંડળ અને શિવમ...