ખંભાળિયાના રઘુવંશી અગ્રણી વેપારી જયસુખભાઈ મોદીના દ્વારે શરણાઈના સૂર

શુભ વિવાહ : ચિ. ફ્લોરેન્સ * ચિ. ઋષાલી

જામ ખંભાળિયા : ખંભાળિયાના રઘુવંશી અગ્રણી વેપારી શ્રી જયસુખભાઈ ગીરધરદાસ મોદી તથા અ.સૌ. બીનાબેન જયસુખભાઈ મોદીના સુપુત્ર ચિ. ફ્લોરેન્સના શુભ લગ્ન ખંભાળિયાના અ.સૌ. ચંદ્રિકાબેન તથા શ્રી હિરેનભાઈ ચંદુભાઈ પાબારીની સુપુત્રી ચિ. રૂષાલી સાથે મંગળવાર તારીખ 10-05-2022 ના શુભદિને અત્રે નગરપાલીકા ટાઉનહોલ નિર્ધાર્યા છે.