જામ ખંભાળિયા : શીવકુમાર મગનલાલ પંડિતનું અવસાન

જામ ખંભાળિયા: ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ શીવકુમાર મગનલાલ પંડિત (ઉ.વ. 84) તે ચેતનાબેન (રાજકોટ), રીટાબેન (જામનગર) તથા જીતેન્દ્રભાઈ (ડિસ્ટ્રીક્ટ કો. બેન્ક વારા) ના પિતાશ્રી તથા ખ્યાતીબેન, વીરેન્દ્રકુમાર એ. મહેતા તથા સુનિલકુમાર એમ. રાવલના સસરા તેમજ સ્વ. વીનોદરાય મગનલાલ પંડિતના નાના તા. 7 ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું સોમવાર તા. 9 ના રોજ સાંજે પાંચથી સાડા પાંચ અત્રે શરણેશ્વર મહાદેવના મંદિરે રાખેલ છે.