જામ ખંભાળિયા : જયાબેન મગનલાલ રાડિયાનું અવસાન

જામ ખંભાળિયા: સ્વ. મગનલાલ મનજીભાઈ રાડિયાના ધર્મપત્નિ ગં. સ્વ. જયાબેન (ઉ.વ. 74) તે રાજુભાઈ પંકજભાઈ, કિશોરભાઈ અને સોનલબેનના માતા તેમજ પરેશકુમાર પોપટના સાસુ તથા જીતુભાઈના કાકી તા. 11 ના રોજ અવસાન પામ્યા છે. સદગતનું ઉઠમણું ગુરુવાર તા. 12 ના રોજ સાંજે સાડા ચારથી પાંચ અત્રે શ્રી શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખવામાં આવ્યું છે.