જામ ખંભાળિયા : શાદી મુબારક
મો. સરફરાજ * જરીનબાનુ
મો. શાહબાઝ * તસ્લીમબાનુ
ખંભાળિયા તાલુકાના કોટા ગામના અગ્રણી ગુલમામદભાઈ મુસાભાઈ ખીરાના સુપુત્ર મો. સરફરાજની શાદી પડવાલાના રહીશ જનાબ હારુનભાઈ હુશેનભાઈ સુમરાની નેક દુખ્તર જરીનબાનુ સાથે તથા જનાબ યુસુફભાઈ મુસાભાઈ ખીરાના નેક ફરજંદ મો. શાહબાઝના નિકાહ કોટાના રહીશ જનાબ અબ્બસભાઈ નુરમામદ સુમરાની નેક દુખતર તસ્લીમબાનુ સાથે શુક્રવાર તા. 13-05-2022 ના દિને મુકરર કર્યા છે.