જામ ખંભાળિયા: સ્વ. ધરમશી તુલસીદાસ વિઠલાણી (આસોટા વાળા) ના ધર્મપત્ની સવિતાબેન (ઉ.વ. 89) તે વિનોદભાઈ, અરુણભાઈ અને દિલીપભાઈ વિઠલાણી તથા ઉષાબેન (ખંભાળિયા), કુસુમબેન (પોરબંદર), અને દક્ષાબેન (સુરત) ના માતૃશ્રી તેમજ ડો. પારસ વિઠલાણી (વિઠલાણી જનરલ હોસ્પિટલ) તથા જય અને શ્યામના દાદીમા તા. 15 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થના સભા તથા પિયરપક્ષની સાદડી સોમવાર તા. 16 ના રોજ ભાઈઓ તથા બહેનો માટે અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે સાંજે ચારથી સાડા ચાર સુધી રાખવામાં આવેલ છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં ભરવાડ સમાજનો સમુહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન: 25 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા
ભરવાડ સમાજની હોસ્ટેલ માટે 92 લાખનો ફાળો એકત્ર થયો જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાનાના કુવાડીયા ખાતે ગોપાલક સમૂહ લગ્ન સમિતિ તથા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા...
પાકની નાપાક હરકત : ઓખાની ‘અલ કિરમાણી’ બોટ પર ફાયરીંગ કરી બોટમાલિકના પુત્ર સહિત...
દરિયામાં IMBL નજીક ફાયરીંગની ઘટનાથી અન્ય માછીમારોમાં ભયનો માહોલ દ્વારકા : IMBL (ઈન્ટરનેશનલ મેરિટાઈમ બાઉન્ડ્રી લાઈન) નજીક માછીમારી કરી રહેલી ઓખા બંદરની એક બોટ પર...
દ્વારકાના બરડા ડુંગર નજીક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ
એક આરોપી સામે ગુનો નોંધાયો દ્વારકા : દેવભૂમિ દ્વારકાના બરડા ડુંગર નજીક 3320 લીટર દેશી દારૂ સાથે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ હતો. આ કેસમાં એક...