જામ ખંભાળિયા : મોહનલાલ રાઘવજીભાઈ બથીયાનું અવસાન

જામ ખંભાળિયા: સ્વ. રાઘવજીભાઈ ઓધવજીભાઈ બથીયાના પુત્ર મોહનલાલ બથીયા (ઉ.વ. 83) તે સ્વ. જેઠાલાલ, સ્વ. કાંતિલાલ, સ્વ. તુલસીભાઈ તથા વૃજલાલભાઈ અને કાંતાબેન પ્રતાપરાય પોપટના નાનાભાઈ તેમજ હિતેશભાઈ, મિતેશભાઈ, હીનાબેન ભરતભાઈ જીવરાજાણી (રાજકોટ) અને જસ્મીનબેન રમેશભાઈ દત્તાણી (જામનગર) તથા મેનાબેન બિંદેશકુમાર નંદાણી (રાજકોટ) ના પિતાશ્રી તેમજ ફેનીલ, જશ અને જલકબેન હેમલકુમાર પોપટના દાદા તથા મોરારજી કેશવજી બદિયાણી (જામનગર) ના જમાઈ તારીખ 20 ના રોજ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા તથા શનિવાર તારીખ 21 ના રોજ સાંજે પાંચથી સાડા પાંચ અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.