જામ ખંભાળિયા: હસમુખરાય કરુણાશંકર વ્યાસ (નિવૃત્ત કર્મચારી, રેફરલ હોસ્પિટલ- ખંભાળિયા) ઉ.વ. 89 તે ભાવેશભાઈના પિતાશ્રી તેમજ ફોરમના દાદા તેમજ મહેન્દ્રભાઈ ભટ્ટ અને જગદીશભાઈ ભટ્ટ (પોરબંદર) ના સસરા તા. 20 મી ના રોજ અવસાન પામ્યા છે. તેમનું ટેલિફોનીક બેસણું સોમવાર તા.23 મી ના રોજ રાખવામાં આવેલ છે. ભાવેશભાઈ: 9427703627, મહેન્દ્રભાઈ ભટ્ટ: 9825674193.
- Advertisement -
Trending Article
ખંભાળિયાના વેપારી સાયાણી પરિવાર દ્વારા આવતીકાલે જગતમંદિરે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ
જામ ખંભાળિયા : ખંભાળિયાની પેઢી શ્યામ એજન્સીવારા ભરતભાઈ (ફાલ્ગુનભાઈ) શાંતિલાલ સાયાણી પરિવાર દ્વારા આવતીકાલે રવિવાર તારીખ 22-05-2022 ના રોજ વિશ્વ વિખ્યાત જગતમંદિરના શિખર પર...
ખંભાળિયા પંથકમાં ડીલેવરી થાય તે પૂર્વે વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો
એક શખ્સ ઝબ્બે, સાત ફરાર : 269 પેટી દારૂ સહિત કુલ રૂપિયા 32.53 લાખનો મુદ્દામાલ કબજે જામ ખંભાળિયા : ખંભાળિયા પંથકમાં બુટલેગરો દ્વારા દારૂની ડિલિવરી...
કલ્યાણપુરમાં જેટકો કંપનીની કામગીરીમાં રુકાવટ કરી, ડખ્ખો સર્જનારા “આપ”ના નેતા સહિત નવ શખ્સોની ધરપકડ
જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ધુમથર વિસ્તારમાં જેટકો કંપની દ્વારા ચાલી રહેલી વીજપોલ અંગેની કામગીરીમાં અડચણરૂપ બની અને નિયમ કરતા વધુ વળતરની માંગણી કરી,...