જામ ખંભાળિયા : ગોરધનદાસ લાલજીભાઈ પંચમતિયાનું અવસાન

જામ ખંભાળિયા: ગોરધનદાસ લાલજીભાઈ પંચમતિયા (ઉ.વ. 85),તે ગો.વા. દામોદર લાલજીભાઈ પંચમતિયાના પુત્ર,દિલીપભાઈ, નિલેશભાઈ, પ્રકાશભાઈ અને ધર્મેશભાઈ (અનમોલ સિલેક્શન) તથા દીપાબેન શૈલેષભાઈ લાધાણીના પિતાશ્રી તેમજ સ્વ. ગિરધરદાસ અને વલ્લભદાસ પંચમતીયાના મોટાભાઈનું તા.23ના રોજ અવસાન થયેલ છે.સદગતની પ્રાર્થનાસભા તથા સ્વસુરપક્ષની સાદડી આજરોજ સોમવારે સાંજે 5 થી 5:30 ભાઈઓ તથા બહેનો માટે શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવેલ છે.