જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા અને ગોરીયારી ગામના સરપંચ વેજાભાઈ જેઠાભાઈ હાથીયા નામના 37 વર્ષના યુવાન સાથેના અગાઉ તેના પરિવારજનોના પ્રેમલગ્ન બાબતના જૂના મનદુઃખનો ખાર રાખી, ગોરીયારી ગામના હરીશ મેઘાભાઈ હાથીયા નામના શખ્સે વેજાભાઈને -“તું અહીં શું કામ આવ્યો છે?”- તેમ કહી, બિભત્સ ગાળો કાઢવા લાગતાં ફરિયાદી વેજાભાઈ જેઠાભાઈએ ગાળો કાઢવાની ના પાડતા ઉશ્કેરાયેલા હરીશે વેજાભાઈ સાથે ઝઘડો કરી, મારમારીને જો તેઓ ગોરીયારી ગામમાં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મીઠાપુર પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં લોન એજન્ટ તરીકે ખોટી ઓળખ આપી અંદાજે 14 લાખ રૂ.ની ઠગાઈ કરનાર આરોપી...
દ્વારકા : દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં લોન એજન્ટ તરીકે ઓળખ આપી મોબાઇલ લોન એપ્લિકેશન દ્વારા લોન મેળવી 25 જેટલા લોકોને પોતાની જાળમાં ફસાવી અંદાજે 14...
દ્વારકામાં વૃદ્ધની હત્યા કરનાર આરોપી દંપતી ઝડપાયા
જીલ્લા એલ.સી.બી. તથા સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી દ્વારકા : દ્વારકા જીલ્લા એલ.સી.બી. તથા સ્થાનિક દ્વારકા પોલીસ દ્વારા દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અનડીટેક્ટ ખુનનો ગુન્હો...
જામ ખંભાળિયા : ગોરધનદાસ લાલજીભાઈ પંચમતિયાનું અવસાન
જામ ખંભાળિયા: ગોરધનદાસ લાલજીભાઈ પંચમતિયા (ઉ.વ. 85),તે ગો.વા. દામોદર લાલજીભાઈ પંચમતિયાના પુત્ર,દિલીપભાઈ, નિલેશભાઈ, પ્રકાશભાઈ અને ધર્મેશભાઈ (અનમોલ સિલેક્શન) તથા દીપાબેન શૈલેષભાઈ લાધાણીના પિતાશ્રી તેમજ...